બે તાર $A$ અને $B$ એક જ ધાતુના બનેલા છે,તેમના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે અને તેમની લંબાઈનો ગુણોત્તર $2:1$ છે. જ્યારે બંનેના બે છેડા વચ્ચે સમાન વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે,ત્યારે તેમાંથી વહેતા વિદ્યુતપ્રવાહનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1:2$
  • B
    $2:1$
  • C
    $1:4$
  • D
    $4:1$

Explore More

Similar Questions

$1$ મિલિએમ્પિયર $(mA)$ બરાબર કેટલા માઈક્રોએમ્પિયર $(\mu A)$ થાય?

$(a)$ જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ $1200 \ \Omega$ હોય,તો તે $220 \ V$ ના સ્ત્રોતમાંથી કેટલો વિદ્યુતપ્રવાહ ખેંચશે?
$(b)$ જો ઇલેક્ટ્રિક હીટરની કોઈલનો અવરોધ $100 \ \Omega$ હોય,તો તે $220 \ V$ ના સ્ત્રોતમાંથી કેટલો વિદ્યુતપ્રવાહ ખેંચશે?

એક વિદ્યાર્થી પ્રયોગ કરે છે અને નિક્રોમના તારના ત્રણ નમૂનાઓ જેના અવરોધ અનુક્રમે $R_1, R_2$ અને $R_3$ છે, તેનો $V-I$ આલેખ દોરે છે (આકૃતિ). નીચેનામાંથી કયું સાચું છે?

$1\, \mu A = \dots \dots \dots \,mA$

અવરોધકતાનો $SI$ એકમ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo