બે પાત્રોમાં અલગ-અલગ બે આદર્શ વાયુઓ $A$ અને $B$ સમાન તાપમાને રાખેલા છે. $A$ નું દબાણ $B$ કરતા બમણું છે. આ પરિસ્થિતિઓમાં,$A$ ની ઘનતા $B$ ની ઘનતા કરતા $1.5$ ગણી જોવા મળે છે. $A$ અને $B$ ના આણ્વીય દળનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $1: 2$
  • B
    $2: 3$
  • C
    $3: 4$
  • D
    $2: 1$

Explore More

Similar Questions

જો આપેલ વાયુના જથ્થાનું કદ ચાર ગણું વધારવામાં આવે અને તાપમાન $27^{\circ}C$ થી વધારીને $127^{\circ}C$ કરવામાં આવે,તો તેની સ્થિતિસ્થાપકતા કેટલી થશે?

એક મોટા ફ્લાસ્કમાં $27 \, ^{\circ}C$ તાપમાને હવા ભરેલી છે. ફ્લાસ્કમાંથી અડધું દળ બહાર કાઢવા માટે, ફ્લાસ્કને કેટલા તાપમાન ($^{\circ}C$ માં) સુધી ગરમ કરવો જોઈએ?

Difficult
View Solution

જો એક આદર્શ વાયુનું કદ $27^{\circ}C$ તાપમાને $V$ હોય અને તેને અચળ દબાણે ગરમ કરવામાં આવે જેથી તેનું કદ $1.5V$ થાય,તો અંતિમ તાપમાનનું મૂલ્ય ....... $^{\circ}C$ હશે.

પરમ શૂન્ય તાપમાને આદર્શ વાયુના કદનું મૂલ્ય કેટલું હોય છે?

એક બંધ પાત્રમાં વાયુને $1\,^{\circ}C$ જેટલો ગરમ કરવામાં આવે છે. તેના દબાણમાં $0.5\%$ નો વધારો થાય છે. વાયુનું પ્રારંભિક તાપમાન ...... $^{\circ}C$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo