$4\,cm$ અને $6\,cm$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓ $A$ અને $B$ પર અનુક્રમે $80\,\mu C$ અને $40\,\mu C$ વિદ્યુતભાર છે. જો તેમને એક પાતળા તાર વડે જોડવામાં આવે,તો એક ગોળામાંથી બીજા ગોળામાં વહેતો વિદ્યુતભાર કેટલો હશે?

  • A
    $20\,\mu C$,$A$ થી $B$ તરફ
  • B
    $16\,\mu C$,$A$ થી $B$ તરફ
  • C
    $32\,\mu C$,$B$ થી $A$ તરફ
  • D
    $32\,\mu C$,$A$ થી $B$ તરફ

Explore More

Similar Questions

$C_1$ અને $C_2$ મૂલ્ય ધરાવતા બે કેપેસિટરને અનુક્રમે $V_1$ અને $V_2$ સ્થિતિમાને વિદ્યુતભારિત કરેલા છે. તેઓને સમાંતર જોડતાં નીચેનામાંથી શેમાં કોઈ ફેરબદલ થશે નહીં?

એક ચાર્જ થયેલા કેપેસિટરની ઉર્જા $U$ છે. હવે તેને બેટરીથી દૂર કરવામાં આવે છે અને પછી સમાંતરમાં અન્ય બે સમાન અનચાર્જ્ડ કેપેસિટર્સ સાથે જોડવામાં આવે છે. દરેક કેપેસિટરની ઉર્જા કેટલી હશે?

$400\, pF$ ના કેપેસિટરને $100\, V$ ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. બેટરીને દૂર કર્યા પછી,આ કેપેસિટરને બીજા $400\, pF$ ના અનચાર્જ્ડ કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો ઉર્જાનો વ્યય શોધો.

બે સર્કિટ $(a)$ અને $(b)$ માં આકૃતિમાં દર્શાવ્યા મુજબના કેપેસિટન્સ અને વીજભાર ધરાવતા ચાર્જ થયેલા કેપેસિટર્સ છે. સ્વીચો શરૂઆતમાં ખુલ્લી છે. સ્વીચો બંધ કરવા પર, વીજભારના પ્રવાહનું શું થશે?

અહીં દર્શાવેલ સર્કિટમાં $C_1 = 6\,\mu F$,$C_2 = 3\,\mu F$ અને બેટરી $B = 20\,V$ છે. સ્વીચ $S_1$ ને પહેલા બંધ કરવામાં આવે છે. ત્યારબાદ તેને ખોલવામાં આવે છે અને પછી $S_2$ ને બંધ કરવામાં આવે છે. અંતે $C_2$ પરનો વિદ્યુતભાર $\mu C$ માં કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo