બે ગ્રહો $A$ અને $B$ ની દ્રવ્યની ઘનતા સમાન છે. જો $A$ ની ત્રિજ્યા $B$ કરતા બમણી હોય,તો નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર $\frac{V_A}{V_B}$ કેટલો થાય?

  • A
    $2$
  • B
    $\sqrt{2}$
  • C
    $\frac{1}{\sqrt{2}}$
  • D
    $\frac{1}{2}$

Explore More

Similar Questions

એક રોકેટ $10 \ km/s$ ના વેગ સાથે છોડવામાં આવે છે. જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય,તો તેના દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે ($R$ માં)?

ચંદ્ર પર વાતાવરણ નથી કારણ કે

જો ${v_e}$ અને ${v_o}$ એ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાને અનુરૂપ ઉપગ્રહના નિષ્ક્રમણ વેગ (escape velocity) અને કક્ષીય વેગ (orbital velocity) દર્શાવતા હોય,તો

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગના $\frac{3}{4}$ ગણા વેગથી ઉપર ફેંકવામાં આવે છે. તે પ્રાપ્ત કરેલી ઊંચાઈ કેટલી હશે? (પૃથ્વીની ત્રિજ્યા $= R$)

પૃથ્વી અને ચંદ્રના દળ અને ત્રિજ્યા અનુક્રમે $(M_1, R_1)$ અને $(M_2, R_2)$ છે. તેમના કેન્દ્રો એકબીજાથી $r$ અંતરે આવેલા છે. આ બે દળના મધ્યબિંદુથી $m$ દળના કણને પ્રક્ષિપ્ત કરવા માટે જરૂરી લઘુત્તમ નિષ્ક્રમણ વેગ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo