બે પદાર્થો $A$ અને $B$ ને $40\,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે ધ્રુવથી $15\,cm$ અને $25\,cm$ અંતરે મૂકવામાં આવ્યા છે. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબો વચ્ચેનું અંતર $..........\,cm$ છે.

  • A
    $40$
  • B
    $60$
  • C
    $160$
  • D
    $100$

Explore More

Similar Questions

$1 \ m$ વક્રતા ત્રિજ્યા ધરાવતા ગોળીય અરીસાની બહિર્ગોળ સપાટીની સામે અક્ષ પર $1.5 \ m$ ના અંતરે મૂકવામાં આવેલા પ્રકાશના સ્ત્રોતને ધ્યાનમાં લો. પ્રતિબિંબનું સ્થાન $(s^{\prime})$,પ્રકાર અને મોટવણી $(m)$ શોધો.

$a$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી વાસ્તવિક વસ્તુનું અંતર $b$ છે. તો પ્રતિબિંબનું મુખ્ય કેન્દ્રથી અંતર કેટલું હશે?

ધારો કે ગોલીય અરીસા દ્વારા ઉત્પન્ન થતી ટ્રાન્સવર્સ (રેખીય) મોટવણી $m$ છે. તો વસ્તુના સમાન સ્થાન માટે,લોન્ગીટ્યુડિનલ (અક્ષીય) મોટવણી કેટલી થશે?

$20\;cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $40\;cm$ અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. રચાતું પ્રતિબિંબ કેવું હશે?

ગોલીય અરીસા માટે અરીસાનું સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo