$10 \ atm$ ના દબાણે $2 \ L$ આદર્શ વાયુ $25^{\circ}C$ તાપમાને શૂન્યાવકાશમાં સમતાપી રીતે વિસ્તરણ પામીને $10 \ L$ કદ પ્રાપ્ત કરે છે. આ વિસ્તરણ દરમિયાન કેટલી ઉષ્મા શોષાય છે અને કેટલું કાર્ય થાય છે?

  • A
    $q = 0, w = 0$
  • B
    $q = 80 \ L \ atm, w = -80 \ L \ atm$
  • C
    $q = -80 \ L \ atm, w = 80 \ L \ atm$
  • D
    $q = 0, w = 80 \ L \ atm$

Explore More

Similar Questions

$27\, ^{\circ}C$ તાપમાને રહેલા એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તી અને સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે છે. જો આ પ્રક્રિયા દરમિયાન થયેલ કાર્ય $3\, kJ$ હોય,તો વાયુનું અંતિમ તાપમાન $(C_v = 20\, J\, K^{-1}\, mol^{-1})$ .....$K$ છે.

વિધાન : પ્રક્રિયા $2NH_{3(g)} \to N_{2(g)} + 3H_{2(g)}$ માટે ; $\Delta H > \Delta E$.
કારણ : એન્થાલ્પી ફેરફાર હંમેશા આંતરિક ઉર્જા ફેરફાર કરતા વધારે હોય છે.

જ્યારે $1 \ mole$ વાયુને અચળ કદ પર ગરમ કરવામાં આવે છે અને $500 \ J$ ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કયું સાચું છે?

$1 \ atm$ અચળ દબાણે સિલિન્ડરમાં રહેલ ઘર્ષણ રહિત પિસ્ટન વાયુ $2 \ L$ કદમાંથી $6 \ L$ કદમાં પ્રસરણ પામે છે. આમ થવાથી તે વાતાવરણમાંથી $800 \ J$ ઉષ્માનું શોષણ કરે છે. તો પ્રક્રિયામાં આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ..... $J$ થશે.

Difficult
View Solution

$0.5 \ mol$ મિથેન,$CH_{4(g)}$,નું $300 \ K$ તાપમાને દહન કરવામાં આવે ત્યારે થયેલ કાર્ય કેટલું હશે? (આપેલ છે: $R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo