$27\, ^{\circ}C$ તાપમાને રહેલા એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તી અને સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે છે. જો આ પ્રક્રિયા દરમિયાન થયેલ કાર્ય $3\, kJ$ હોય,તો વાયુનું અંતિમ તાપમાન $(C_v = 20\, J\, K^{-1}\, mol^{-1})$ .....$K$ છે.

  • A
    $150$
  • B
    $450$
  • C
    $1750$
  • D
    $225$

Explore More

Similar Questions

જો સિસ્ટમ પર $20 \ kJ$ કાર્ય કરવામાં આવે અને તે ચોક્કસ પ્રતિક્રિયામાં $10 \ kJ$ ઉષ્મા મુક્ત કરે,તો સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. ($kJ$ માં)

જો $Q$ એ તંત્રમાંથી મુક્ત થતી ઉષ્મા હોય અને $W$ એ તંત્ર પર કરવામાં આવેલું કાર્ય હોય,તો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કેવી રીતે લખી શકાય?

$298 \ K$ તાપમાને $N_2(g) + 3H_2(g) \rightarrow 2NH_3(g)$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $\Delta H = -92.38 \ kJ$ છે. તો $298 \ K$ તાપમાને $\Delta U$ નું મૂલ્ય $kJ$ માં કેટલું થશે?

એક વાયુ અવસ્થા $A$ થી અવસ્થા $B$ માં ફેરફાર અનુભવે છે. આ પ્રક્રિયામાં,વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા અને વાયુ દ્વારા થયેલું કાર્ય અનુક્રમે $5\, J$ અને $8\, J$ છે. હવે વાયુને બીજી પ્રક્રિયા દ્વારા પાછો $A$ પર લાવવામાં આવે છે,જે દરમિયાન $3\, J$ ઉષ્મા મુક્ત થાય છે. $B$ થી $A$ ની આ ઉલટી પ્રક્રિયામાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo