ધાતુના તારના બે સમાન વર્તુળાકાર લૂપ એક ટેબલ પર એકબીજાને સ્પર્શ્યા વગર પડેલા છે. $Loop-A$ માંથી વહેતો પ્રવાહ સમય સાથે વધે છે. તેના પ્રતિભાવમાં,$Loop-B$

  • A
    સ્થિર રહે છે
  • B
    $Loop-A$ દ્વારા આકર્ષાય છે
  • C
    $Loop-A$ દ્વારા અપાકર્ષાય છે
  • D
    તેના $CM$ ની આસપાસ ફરે છે,જેમાં $CM$ સ્થિર છે ($CM$ એટલે સેન્ટર ઓફ માસ)

Explore More

Similar Questions

એક તાંબાના સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે છે. તેના છેડાઓ પર ઉત્પન્ન થતો વિદ્યુતભાર કોના પ્રમાણમાં હશે?

બે વર્તુળાકાર ગૂંચળા $A$ અને $B$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાની સામે છે. ગૂંચળા $A$ માંથી વહેતો પ્રવાહ $i$ બદલી શકાય છે.

એક કોઈલનું ક્ષેત્રફળ $0.05\,m^2$ છે અને તેમાં $800$ આંટા છે. તેને $4 \times 10^{-5}\,Wb/m^2$ ની તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. તેને $0.1\,s$ માં $90^o$ જેટલું ફેરવવામાં આવે છે. કોઈલમાં ઉદ્ભવતું સરેરાશ emf ........... $V$ છે.

$0.1\, m$ વ્યાસ ધરાવતા એક લાંબા સોલેનોઈડમાં પ્રતિ મીટર $2 \times 10^4$ આંટા છે. સોલેનોઈડના કેન્દ્રમાં $100$ આંટા અને $0.01\, m$ ત્રિજ્યા ધરાવતું એક ગૂંચળું એવી રીતે મૂકવામાં આવ્યું છે કે તેની અક્ષ સોલેનોઈડની અક્ષ સાથે સંપાત થાય. સોલેનોઈડમાં વહેતો પ્રવાહ $0.05\, s$ માં $4\, A$ થી ઘટીને $0\, A$ થાય છે. જો ગૂંચળાનો અવરોધ $10\pi^2\, \Omega$ હોય,તો આ સમય દરમિયાન ગૂંચળામાંથી વહેતો કુલ વિદ્યુતભાર કેટલો હશે?

એક ચુંબકીય ક્ષેત્ર $B = 2t + 4t^{2}$ (જ્યાં $t$ સમય છે) $r$ ત્રિજ્યા અને $R$ અવરોધ ધરાવતા વર્તુળાકાર તારના સમતલને લંબ રૂપે લાગુ પાડવામાં આવે છે. જો તમામ એકમો $SI$ પદ્ધતિમાં હોય,તો $t = 0 \ s$ થી $t = 2 \ s$ દરમિયાન વર્તુળાકાર તારમાંથી વહેતો વિદ્યુતભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo