લિંગી રંગસૂત્રના સંદર્ભે બે ભિન્ન પ્રકારનાં જન્યુઓ શેનાં દ્વાર ઉત્પન્ન થાય છે ?
માદા ફળ માખી
નર પતંગિયું
નર માનવ અને માદા ડ્રોસોફીલા
માદા પક્ષીઓ
મનુષ્યમાં કયા પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે ? સમજાવો.
એક કુટુંબ પાંચ છોકરી અને એકપણ છોકરો ધરાવતું નથી, તો છઠ્ઠા બાળકમાં છોકરાની થવાની શક્યતા કેટલી છે?
નર તિતિઘોડાનું જનીનીક બંધારણ નીચેનામાંથી કયું હશે?
નીચેનામાંથી કયાં સજીવમાં મનુષ્યને સમકક્ષ જ લીંગ નીશ્વયન જોવા મળે છે.
નીચેનામાંથી કયાં સજીવમાં માદામાં વિષમયુગ્મકતા જોવા મળે છે ?