જુદી જુદી તીવ્રતાના બે સુસંબદ્ધ ઉદગમો તરંગો મોકલે છે જે વ્યતિકરણ પામે છે. મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $25$ છે. તો ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $25:1$
  • B
    $5:1$
  • C
    $9:4$
  • D
    $25:16$

Explore More

Similar Questions

પ્રકાશનો રંગ નીચેનામાંથી કયા ગુણધર્મ દ્વારા નક્કી કરવામાં આવે છે?

બે બિંદુવત ઉદગમો $S_1$ અને $S_2$ જે $10 \mu m$ ના અંતરે રહેલા છે,તે $4 \mu m$ તરંગલંબાઈના પ્રકાશના તરંગો સમાન કળામાં ઉત્સર્જિત કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉદગમોની આસપાસ $40 \mu m$ ત્રિજ્યાનો એક વર્તુળાકાર તાર મૂકવામાં આવ્યો છે,જ્યાં $O$ એ વર્તુળનું કેન્દ્ર છે અને $OS_1 = OS_2$ છે. બિંદુઓ $A, B, C$ અને $D$ પર વ્યતિકરણનો પ્રકાર નક્કી કરો.

$25 : 4$ ના ગુણોત્તરમાં તીવ્રતા ધરાવતા બે તરંગો વ્યતિકરણ ઉત્પન્ન કરે છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

સંવિનાશી વ્યતિકરણ (Constructive interference) ની વ્યાખ્યા લખો. અથવા વિનાશક વ્યતિકરણ (Destructive interference) ની વ્યાખ્યા લખો.

પ્રકાશના બે એકવર્ણી અને સુસંબદ્ધ બિંદુવત ઉદગમોને સમક્ષિતિજ સમતલમાં એકબીજાથી અમુક અંતરે મૂકવામાં આવ્યા છે. સમક્ષિતિજ સમતલમાં તેવા તમામ બિંદુઓનો બિંદુપથ જ્યાં સહાયક વ્યતિકરણ રચાય છે, તે શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo