બે સુસંબદ્ધ એકવર્ણી બિંદુવત ઉદગમો $S_1$ અને $S_2$ જેની તરંગલંબાઈ $\lambda = 600 \ nm$ છે,તેમને વર્તુળના કેન્દ્રની બંને બાજુએ સપ્રમાણ રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. ઉદગમો વચ્ચેનું અંતર $d = 1.8 \ mm$ છે. આ ગોઠવણી વર્તુળના પરિઘ પર એકાંતરે પ્રકાશિત અને અપ્રકાશિત ટપકાં તરીકે વ્યતિકરણ શલાકાઓ ઉત્પન્ન કરે છે. બે ક્રમિક પ્રકાશિત ટપકાં વચ્ચેનું કોણીય અંતર $\Delta \theta$ છે. નીચેનામાંથી કયો/કયા વિકલ્પ સાચો/સાચા છે?
$[A]$ બિંદુ $P_2$ પર અપ્રકાશિત ટપકું રચાશે
$[B]$ $P_2$ પર શલાકાનો ક્રમ મહત્તમ હશે
$[C]$ પ્રથમ ચરણમાં $P_1$ અને $P_2$ ની વચ્ચે ઉત્પન્ન થતી કુલ શલાકાઓની સંખ્યા $3000$ ની નજીક છે
$[D]$ જેમ આપણે પ્રથમ ચરણમાં $P_1$ થી $P_2$ તરફ જઈએ છીએ તેમ બે ક્રમિક પ્રકાશિત ટપકાં વચ્ચેનું કોણીય અંતર ઘટે છે

  • A
    $A, C$
  • B
    $A, B$
  • C
    $A, D$
  • D
    $B, C$

Explore More

Similar Questions

બે સુસંબદ્ધ ઉદગમોમાંથી આવતા પ્રકાશના તરંગોની તીવ્રતા સમાન છે $I_{1} = I_{2} = I_{0}$. વ્યતિકરણ ભાતમાં ન્યૂનતમ સ્થાને પ્રકાશની તીવ્રતા શૂન્ય છે. મહત્તમ સ્થાને પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

એકવર્ણી (monochromatic) તરંગ દ્વારા આપણે શું સમજીએ છીએ?

વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $25 : 16$ છે. મહત્તમ અને ન્યૂનતમ કંપવિસ્તારનો ગુણોત્તર ગણો.

વ્યતિકરણ ઉત્પન્ન કરતા બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $9: 4$ છે,તો પરિણામી મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણપુંજોનું વ્યતિકરણ થઈને પડદા પર શલાકાઓ રચાય છે. કિરણપુંજો વચ્ચેનો કળા તફાવત $A$ બિંદુએ $\pi/2$ અને $B$ બિંદુએ $2\pi$ છે. તો $A$ અને $B$ બિંદુએ પરિણામી તીવ્રતાઓ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo