એક જ દ્રવ્યની બનેલી પરંતુ અલગ-અલગ ત્રિજ્યા ધરાવતી બે કેશનળીઓને એક પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. એક કેશનળીમાં પ્રવાહી $22 \ cm$ ની ઊંચાઈ સુધી અને બીજીમાં $66 \ cm$ ની ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $9 : 1$
  • B
    $1 : 9$
  • C
    $3 : 1$
  • D
    $1 : 3$

Explore More

Similar Questions

જો કેશિકા પ્રયોગ શૂન્યાવકાશમાં કરવામાં આવે,તો કેશિકા નળીમાં પ્રવાહીના સ્તરનું શું થશે?

જ્યારે અલગ-અલગ વ્યાસ ધરાવતી બે કેશનળીઓને શિરોલંબ ડુબાડવામાં આવે છે,ત્યારે પ્રવાહીનું સ્તર

એક કેશ નળીને પાણીમાં ઊભી ડુબાડવામાં આવે છે અને પાણીના સ્તંભની ઊંચાઈ $x$ છે. જ્યારે આ રચનાને $d$ ઊંડાઈની ખાણમાં લઈ જવામાં આવે છે,ત્યારે પાણીના સ્તંભની ઊંચાઈ $y$ છે. જો $R$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય,તો ગુણોત્તર $\frac{x}{y}$ શું થશે?

ખેડ કરવાથી જમીનમાં પાણી જળવાઈ રહે છે કારણ કે:

$0.1 \ mm$ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પાણીમાં (પૃષ્ઠતાણ $70 \ dyn/cm$ અને કાચ-પાણીનો સંપર્કકોણ $\simeq 0^{\circ}$) શિરોલંબ સાથે $30^{\circ}$ ના ખૂણે નમાવીને આંશિક રીતે ડુબાડવામાં આવે છે. કેશનળીમાં ઉપર ચઢેલા પાણીની લંબાઈ . . . . . . $cm$ છે. ($g = 980 \ cm/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo