ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જાતિ વિવિધતાનું સ્તર સૌથી વધુ જોવા મળે છે કારણ કે:
$A$. ઉષ્ણકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષોથી પ્રમાણમાં ખલેલ વિનાના રહ્યા છે,તેથી જાતિઓના વૈવિધ્યકરણ માટે વધુ સમય ઉપલબ્ધ હતો.
$B$. ઉષ્ણકટિબંધીય પર્યાવરણ વધુ મોસમી હોય છે.
$C$. ઉષ્ણકટિબંધમાં વધુ સૌર ઊર્જા ઉપલબ્ધ છે.
$D$. સ્થિર પર્યાવરણ વિશિષ્ટ નિકે (niche) ના વિશેષીકરણને પ્રોત્સાહન આપે છે.
$E$. ઉષ્ણકટિબંધીય પર્યાવરણ સ્થિર અને અનુમાનિત છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    માત્ર $A$ અને $B$
  • B
    માત્ર $A, B$ અને $E$
  • C
    માત્ર $A, B$ અને $D$
  • D
    માત્ર $A, C, D$ અને $E$

Explore More

Similar Questions

પરાગનયન એ નિવસનતંત્રની સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી,ભમરા,પક્ષીઓ અને ચામાચીડિયાં દ્વારા નિવસનતંત્રો આપણને પ્રદાન કરે છે. આ સેવા કઈ શ્રેણીમાં આવે છે?

$X$ - ભારત પાસે વિશ્વના કુલ ભૂમિ વિસ્તારના $2.4\%$ છે.
$Y$ - વનસ્પતિઓ અને પ્રાણીઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નથી પરંતુ તે અસમાન વિતરણ દર્શાવે છે.
$Z$ - જાતિ-વિસ્તાર સંબંધો એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ દ્વારા આપવામાં આવ્યા હતા.
અનુક્રમે $X, Y$ અને $Z$ નું સત્ય મૂલ્ય ઓળખો.

વિશ્વના કયા ભાગમાં સજીવોની ઘનતા વધુ હોય છે?

સ્થાનિક (Endemic) જાતિઓ એટલે એવી જાતિઓ જે........

કયો પ્રદેશ ખૂબ જ ઉચ્ચ સ્તરની જાતિ વિવિધતા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo