અચળ દબાણે $27^{\circ}C$ તાપમાને રહેલા આદર્શ વાયુના નિશ્ચિત દળનું કદ બમણું કરવા માટે,તેનું તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવું પડે? ....... $^{\circ}C$.

  • A
    $54$
  • B
    $270$
  • C
    $327$
  • D
    $600$

Explore More

Similar Questions

જો $\alpha$ અને $\beta$ એ આદર્શ વાયુના અનુક્રમે કદ અને દબાણ સહગુણકો હોય,તો

$27^\circ C$ તાપમાન અને $30$ વાતાવરણીય દબાણ ધરાવતા વાયુને વાતાવરણીય દબાણ સુધી વિસ્તરવા દેવામાં આવે છે. જો કદ તેના પ્રારંભિક કદ કરતા $10$ ગણું થઈ જાય,તો અંતિમ તાપમાન ...... $^\circ C$ થશે.

એક પાત્રમાં $27^{\circ}C$ તાપમાને $13 \, g$ વાયુ ભરેલો છે. જો પાત્રનું તાપમાન $52^{\circ}C$ કરવામાં આવે અને દબાણ અચળ રાખવામાં આવે,તો મુક્ત કરવો પડતો વાયુનો જથ્થો ..... $g$ છે.

Difficult
View Solution

સમાન મોલ ધરાવતા ચાર વાયુઓ માટેનો આલેખ આપેલો છે,તો:

Difficult
View Solution

પાત્ર $A$ માં વાયુનું દબાણ $P$,કદ $V$ અને તાપમાન $T$ છે. બીજા પાત્ર $B$ માં વાયુનું દબાણ $2P$,કદ $V/4$ અને તાપમાન $2T$ છે. પાત્ર $A$ અને $B$ માં રહેલા અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo