પાત્ર $A$ માં વાયુનું દબાણ $P$,કદ $V$ અને તાપમાન $T$ છે. બીજા પાત્ર $B$ માં વાયુનું દબાણ $2P$,કદ $V/4$ અને તાપમાન $2T$ છે. પાત્ર $A$ અને $B$ માં રહેલા અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1 : 1$
  • B
    $1 : 2$
  • C
    $2 : 1$
  • D
    $4 : 1$

Explore More

Similar Questions

અચળ તાપમાને વાયુના આપેલા દળનું કદ $7 \%$ વધારવામાં આવે છે. તો દબાણમાં કેટલો ઘટાડો કરવો જોઈએ ($\%$ માં)?

વાયુ સમીકરણ $\frac{PV}{T} = \text{અચળ}$ એ આદર્શ વાયુના અચળ દળ માટે કયા ફેરફાર દરમિયાન સાચું છે?

જ્યારે અચળ તાપમાને $1200 \ ml$ વાયુ પરનું દબાણ $70 \ cm$ થી વધારીને $120 \ cm$ મર્ક્યુરી કરવામાં આવે,ત્યારે વાયુનું નવું કદ ........ $ml$ થશે.

$27^{\circ}C$ તાપમાને વાયુનું કદ $V$ અને દબાણ $P$ છે. જો તેને ગરમ કરવામાં આવે જેથી દબાણ બમણું અને કદ ત્રણ ગણું થાય,તો અંતિમ તાપમાન $^{\circ}C$ માં કેટલું હશે?

$30^{\circ} C$ તાપમાન અને $760 \ mm$ $Hg$ દબાણે વાયુનું કદ $100 \ cc$ છે. તો સમાન તાપમાને અને $400 \ mm$ $Hg$ દબાણે તેનું કદ કેટલું હશે ($cc$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo