ત્રણ પ્રિઝમ $1, 2$ અને $3$ નો પ્રિઝમ કોણ $A = 60^o$ છે,પરંતુ તેમના વક્રીભવનાંક અનુક્રમે $1.4, 1.5$ અને $1.6$ છે. જો $\delta_1, \delta_2, \delta_3$ એ તેમના વિચલન કોણ હોય,તો:

  • A
    $\delta_3 > \delta_2 > \delta_1$
  • B
    $\delta_1 > \delta_2 > \delta_3$
  • C
    $\delta_1 = \delta_2 = \delta_3$
  • D
    $\delta_2 > \delta_1 > \delta_3$

Explore More

Similar Questions

$A$ જેટલા વક્રીભવન કોણ ધરાવતા પ્રિઝમની પ્રથમ વક્રીભવન સપાટી પર પ્રકાશનું કિરણ લંબરૂપે આપાત થાય છે. આ કિરણ પ્રિઝમમાંથી બહાર નીકળતી વખતે સપાટીને સમાંતર (grazing emergence) બહાર આવે છે. જો પ્રિઝમનો અડધો ભાગ (છાયાંકિત ભાગ) કાઢી નાખવામાં આવે,તો તે જ કિરણ:

પ્રિઝમકોણ $A$ ધરાવતા પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હોવો જોઈએ જેથી પ્રકાશ તેમાંથી પસાર થઈ શકે?

એક પ્રિઝમ જેનો વક્રીભવનાંક $\sqrt{2}$ અને પ્રિઝમ કોણ $30^{\circ}$ છે,તેની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. જો આપાતકોણ કેટલો હોય તો બીજી વક્રીભવનકારક સપાટી પર આપાત થતું પ્રકાશનું કિરણ પોતાનો માર્ગ પાછો ખેંચશે? $\left[\sin \frac{\pi}{6}=0.5\right]$

$60^{\circ}$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર પ્રકાશનું કિરણ કયા ખૂણે આપાત કરવું જોઈએ જેથી તે બીજી સપાટી પરથી માત્ર આંતરિક પરાવર્તન પામે? પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $1.524$ છે.

પાતળા પ્રિઝમ માટે,જો પ્રિઝમનો ખૂણો $4^{\circ}$ હોય અને વક્રીભવનાંક $1.6$ હોય,તો લઘુત્તમ વિચલન કોણ . . . . . . થશે. ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo