જો સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ $5.16 \times 10^{14} \ Hz$ હોય,તો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A.$ જ્યારે $Cs$ ને એમીટર સાથે જોડાયેલા વેક્યુમ ચેમ્બરમાં મૂકવામાં આવે છે અને તેના પર પીળો પ્રકાશ પાડવામાં આવે છે,ત્યારે એમીટર પ્રવાહની હાજરી દર્શાવે છે.
$B.$ જ્યારે પીળા પ્રકાશની તેજસ્વીતા ઘટાડવામાં આવે છે,ત્યારે એમીટરમાં પ્રવાહનું મૂલ્ય ઘટે છે.
$C.$ જ્યારે પીળા પ્રકાશને બદલે લાલ પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે,ત્યારે પીળા પ્રકાશની સાપેક્ષમાં ઉત્પન્ન થતો પ્રવાહ વધારે હોય છે.
$D.$ જ્યારે વાદળી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે,ત્યારે એમીટર પ્રવાહનું નિર્માણ દર્શાવે છે.
$E.$ જ્યારે સફેદ પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે,ત્યારે એમીટર પ્રવાહનું નિર્માણ દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: