અચળ તાપમાને વાયુના આપેલા દળનું કદ $7 \%$ વધારવામાં આવે છે. તો દબાણમાં કેટલો ઘટાડો કરવો જોઈએ ($\%$ માં)?

  • A
    $7$
  • B
    $14$
  • C
    $6.54$
  • D
    $14.52$

Explore More

Similar Questions

બે પાત્રોમાં અલગ-અલગ બે આદર્શ વાયુઓ $A$ અને $B$ સમાન તાપમાને રહેલા છે. $A$ નું દબાણ $B$ કરતા બમણું છે. આવી સ્થિતિમાં,$A$ ની ઘનતા $B$ ની ઘનતા કરતા $1.5$ ગણી જોવા મળે છે. $A$ અને $B$ ના આણ્વીય દળનો ગુણોત્તર કેટલો થાય?

આદર્શ વાયુના બે અલગ-અલગ દળ $m$ અને $3m$ ને અચળ કદના પાત્રમાં અલગ-અલગ ગરમ કરવામાં આવે છે. આ બે કિસ્સાઓ માટે દબાણ $P$ વિરુદ્ધ નિરપેક્ષ તાપમાન $T$ ના આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. વક્ર $B$ અને $A$ ના ઢાળનો ગુણોત્તર કેટલો છે?

કયો વાયુ તાપમાનની મહત્તમ રેન્જ માટે બોઈલના નિયમનું પાલન કરે છે?

$27^{\circ}C$ તાપમાને વાયુનું કદ $V$ અને દબાણ $P$ છે. જો તેને ગરમ કરવામાં આવે જેથી દબાણ બમણું અને કદ ત્રણ ગણું થાય,તો અંતિમ તાપમાન $^{\circ}C$ માં કેટલું હશે?

જ્યારે બંધ પાત્રમાં રહેલા વાયુનું દબાણ $2.5 \%$ જેટલું વધારવામાં આવે છે,ત્યારે વાયુનું તાપમાન $4 \ K$ જેટલું વધે છે. વાયુનું પ્રારંભિક તાપમાન કેટલું હશે ($K$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo