વેન્યુરીમીટર $..........$ પર કાર્ય કરે છે.
લંબ અક્ષના સિદ્ધાંત
હાઈગેન્સના સિદ્ધાંત
બર્નુલીના સિદ્ધાંત
સમાંતર અક્ષના સિદ્ધાંત
બર્નુલીનું સમીકરણમાં પદોને અનુક્રમે $\frac{P}{{\rho g}} + h + \frac{1}{2}\,\frac{{{v^2}}}{g} =$ અચળ
વેન્યુરિમીટર એ શું છે ?
સ્પ્રે કોના નિયમ પર આધાર રાખે છે.
પ્રવાહીના વહન માટે બર્નુલીના નિયમનો ઉપયોગ નીચેનામાથી શેમાં થાય છે.
બંધ નળમાં જોડેલ મેનોમીટરનું અવલોકન $4.5 \times {10^5}N/m^2$ છે,જયારે નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન $4 \times {10^5}N/m^2$ હોય,તો પાણીનો વેગ ........ $m{s^{ - 1}}$ થાય.