$20\, ^oC$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $17.5\, mm\, Hg$ છે. જો $18\, g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ને $178.2\, g$ પાણીમાં $20\, ^oC$ તાપમાને ઉમેરવામાં આવે,તો બનતા દ્રાવણનું બાષ્પદબાણ .......... $mm\, Hg$ થશે.

  • A
    $17.67$
  • B
    $15.75$
  • C
    $16.50$
  • D
    $17.32$

Explore More

Similar Questions

$273 \, K$ અને $1 \, atm$ પર $224 \, mL$ $SO_{2(g)}$ ને $100 \, mL$ $0.1 \, M$ $NaOH$ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. ઉત્પન્ન થયેલ અબાષ્પશીલ દ્રાવ્યને $36 \, g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણના બાષ્પદબાણમાં થતો ઘટાડો (ધારો કે દ્રાવણ મંદ છે) $(P^0_{H_2O} = 24 \, mm \, Hg)$ $x \times 10^{-2} \, mm \, Hg$ છે। $x$ નું મૂલ્ય ...... છે। (પૂર્ણાંક જવાબ)

$20\,^{\circ}C$ તાપમાને એસિટોન $(CH_3COCH_3)$ નું બાષ્પ દબાણ $185\, torr$ છે. જ્યારે $1.2\, g$ અબાષ્પશીલ પદાર્થને $100\, g$ એસિટોનમાં $20\,^{\circ}C$ તાપમાને ઓગાળવામાં આવે છે,ત્યારે તેનું બાષ્પ દબાણ $183\, torr$ થાય છે. પદાર્થનું મોલર દળ $(g\, mol^{-1})$ કેટલું હશે?

$293 \, K$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $17.535 \, mm \, Hg$ છે. જ્યારે $25 \, g$ ગ્લુકોઝને $450 \, g$ પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે $293 \, K$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ ગણો.

બે બીકર $A$ અને $B$ જેમાં અનુક્રમે શુદ્ધ પાણી અને જલીય દ્રાવણ ભરેલા છે,તેને એક બંધ પાત્રમાં રાખવામાં આવે છે. સમય જતાં ધીમે ધીમે શું અવલોકન જોવા મળશે?

ચોક્કસ તાપમાને બેન્ઝીનનું બાષ્પદબાણ $640 \ mm \ Hg$ છે. $2.175 \ g$ વજન ધરાવતો અબાષ્પશીલ અને બિન-વિદ્યુતવિભાજ્ય ઘન પદાર્થ $39.08 \ g$ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે છે. જો દ્રાવણનું બાષ્પદબાણ $600 \ mm \ Hg$ હોય,તો ઘન પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo