ચોક્કસ તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ $0.850 \ bar$ છે. $0.5 \ g$ વજન ધરાવતો અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય ઘન પદાર્થ $39.0 \ g$ બેન્ઝીન (મોલર દળ $78 \ g/mol$) માં ઉમેરવામાં આવે છે. ત્યારબાદ દ્રાવણનું બાષ્પ દબાણ $0.845 \ bar$ થાય છે. તો ઘન પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $58$
  • B
    $180$
  • C
    $170$
  • D
    $145$

Explore More

Similar Questions

$16.2 \text{ g}$ પાણીમાં ઓગળેલા $0.1 \text{ mol}$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($\text{ mmHg}$ માં)? ($P_1^0 = 24 \text{ mmHg}$, પાણીનું મોલર દળ $18 \text{ g mol}^{-1}$)

અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટના નિયમ મુજબ નીચેનામાંથી શું સાચું છે?

આપેલ તાપમાને,બે બાષ્પશીલ પ્રવાહી $A$ અને $B$ ના દ્રાવણનું બાષ્પ દબાણ સમીકરણ $P_S = 120 - 80 \, X_B$ ($X_B = B$ નો મોલ અંશ) દ્વારા આપવામાં આવે છે. સમાન તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે કેટલા હશે?

બે પ્રવાહી $A$ અને $B$ ના શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણનો ગુણોત્તર $1:2$ છે. $A$ અને $B$ ના દ્વિઅંગી દ્રાવણમાં $A$ અને $B$ નું મોલ પ્રમાણ $1:2$ છે. દ્રાવણની બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ કેટલો હશે?

ચોક્કસ તાપમાને બેન્ઝિનનું શુદ્ધ બાષ્પ દબાણ $640 \ mm \ Hg$ છે. $2.175 \ g$ અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય ઘન પદાર્થને $39.0 \ g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે. દ્રાવણનું બાષ્પ દબાણ $600 \ mm \ Hg$ થાય છે. તો ઘન પદાર્થનો અણુભાર કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo