અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટના નિયમ મુજબ નીચેનામાંથી શું સાચું છે?

  • A
    બાષ્પદબાણમાં થતો ઘટાડો દ્રાવ્યના મોલ-અંશ જેટલો હોય છે.
  • B
    બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ-અંશ જેટલો હોય છે.
  • C
    દ્રાવણનું બાષ્પદબાણ દ્રાવકના મોલ-અંશના સમપ્રમાણમાં હોય છે.
  • D
    બાષ્પદબાણમાં થતો ઘટાડો દ્રાવકના મોલ-અંશના સમપ્રમાણમાં હોય છે.

Explore More

Similar Questions

મંદ દ્રાવણ માટે,રાઉલ્ટનો નિયમ જણાવે છે કે

બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું હતું?

$25\, ^oC$ તાપમાને બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. જો બેન્ઝિન અને ટોલ્યુઇનનું વજનથી પ્રમાણ $1:2$ હોય,તો દ્રાવણનું બાષ્પદબાણ ($mm \, of \, Hg$ માં) કેટલું થશે? શુદ્ધ બેન્ઝિન અને ટોલ્યુઇનનું બાષ્પદબાણ અનુક્રમે $75\, mm \, of \, Hg$ અને $30\, mm \, of \, Hg$ છે.

$40$ આણ્વીય દળ ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યનું કેટલા $g$ વજન $57 \ g$ ઓક્ટેનમાં ઓગાળવું જોઈએ જેથી તેનું બાષ્પદબાણ ઘટીને $80 \%$ થાય?

વિધાન $:-$ પ્રવાહીનું બાષ્પ દબાણ સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી વધે છે.
કારણ $:-$ પ્રવાહીના બાષ્પીભવનનો દર સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo