આપેલ પ્રવાહીનું બાષ્પ દબાણ ક્યારે ઘટે છે?

  • A
    પ્રવાહીની સપાટીનું ક્ષેત્રફળ ઘટાડવામાં આવે.
  • B
    પાત્રમાં પ્રવાહીનું કદ ઘટાડવામાં આવે.
  • C
    બાષ્પ અવસ્થાનું કદ વધારવામાં આવે.
  • D
    તાપમાન ઘટાડવામાં આવે.

Explore More

Similar Questions

$50^{\circ} C$ તાપમાને,શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ $268 \ torr$ છે. સમાન તાપમાને $167 \ torr$ બાષ્પ દબાણ ધરાવતું દ્રાવણ બનાવવા માટે પ્રતિ મોલ બેન્ઝીન દીઠ જરૂરી અબાષ્પશીલ દ્રાવ્યના મોલની સંખ્યા શોધો (બેન્ઝીનનું મોલર દળ $= 78 \ g \ mol^{-1}$).

$28\%$ દળ ધરાવતું એક જલીય દ્રાવણ (મોલર દળ $= 140 \ g/mol$) $37 \ ^\circ C$ તાપમાને $160 \ mm$ બાષ્પદબાણ ધરાવે છે. શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પદબાણ આશરે .......... $mm$ શોધો. ($37 \ ^\circ C$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $150 \ mm$ છે)

શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $0.80 \ atm$ છે. $A$ માં અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ઉમેરતા,તેનું બાષ્પ દબાણ $0.6 \ atm$ થાય છે. દ્રાવણમાં $B$ નો મોલ અંશ કેટલો હશે?

$25^\circ C$ તાપમાને $CCl_4$ નું બાષ્પદબાણ $143 \ mm \ Hg$ છે. જો $0.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય (અણુભાર $= 65 \ g/mol$) ને $100 \ mL$ $CCl_4$ માં ઓગળવામાં આવે,તો બનતા દ્રાવણનું બાષ્પદબાણ $...... \ mm \ Hg$ થાય. ($CCl_4$ ની ઘનતા $= 1.58 \ g/cm^3$)

Difficult
View Solution

$1 \ kg$ પાણીમાં ઓગળેલા ગ્લુકોઝના મંદ દ્રાવણના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો $0.002$ છે. દ્રાવણની મોલાલિટી કેટલી હશે ($m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo