સંક્રાંતિ ધાતુઓ પરમાણુતાની ઉચ્ચ એન્થાલ્પી દર્શાવે છે  કારણ કે,

  • A

    જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા બતાવવાની તેમની ક્ષમતા

  • B

    અપૂર્ણ ભરેલ $d-$ પેટાકક્ષકની હાજરી

  • C

    અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે ઘન અવસ્થામાં તેમની અસ્તિત્વમાં રહેવાની ક્ષમતા

  • D

    તેમના પરમાણુમાં મોટી સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે પ્રબળ આંતરઆણ્વિય ક્રિયાપ્રતિક્રિયા શ્રેણી છે

Similar Questions

$Mn^{2+}$  ના સંકીર્ણ ક્ષારની ચુંબકીય ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય $5.96 BM $ છે, તે સૂચવે છે કે ......

$CuSO_4$  ના જલીય દ્રાવણ દ્વારા કયા રંગના પ્રકાશનું શોષણ થાય છે?

$[Co (NH_3)_6]^{3+}$ ના જલીય દ્રાવણનો રંગ કેવો હોય છે

મિશ્ર ધાતુઓ એટલે શું ? તેના વિશે લખો.

$Ni^{2+}$ ની જલીય દ્રાવણમાં તેની ચુંબકીય ચાકમાત્રા ......... $B.M.$ થશે.