દ્રવ્યની ત્રણ અવસ્થાઓ ઘન,પ્રવાહી અને વાયુ છે. તેમના વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    વાયુઓ અને પ્રવાહીઓમાં સ્નિગ્ધતા $(viscosity)$ એક સામાન્ય ગુણધર્મ છે.
  • B
    ત્રણેય અવસ્થાઓમાં અણુઓ યાદચ્છિક સ્થાનાંતરીય ગતિ $(translational motion)$ ધરાવે છે.
  • C
    વાયુઓને પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વિના ઘન અવસ્થામાં રૂપાંતરિત કરી શકાતા નથી.
  • D
    ઘન અને પ્રવાહીમાં બાષ્પ દબાણ $(vapour pressure)$ એક સામાન્ય ગુણધર્મ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$I$. આદર્શ વાયુ માટે,સંકોચનીયતા અવયવ (compressibility factor) $1.0$ છે.
$II$. $T(K)$ તાપમાને $NO_{(g)}$ (મોલર દળ $= 30 \ g \ mol^{-1}$) ની ગતિ ઊર્જા $x \ J \ mol^{-1}$ છે. $T(K)$ તાપમાને $N_2O_{4(g)}$ (મોલર દળ $= 92 \ g \ mol^{-1}$) ની ગતિ ઊર્જા $2x \ J \ mol^{-1}$ છે.
$III$. વાયુના પ્રસરણનો દર તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: તાપમાનમાં વધારો થતાં પ્રવાહીની સ્નિગ્ધતા ઘટે છે.
વિધાન-$II$: સ્નિગ્ધતા ગુણાંકનો એકમ Pascal sec છે.
સાચો જવાબ છે

આલેખ $1 \ atm$ દબાણે એક મોલ આદર્શવાયુ માટે કદ $(V)$ અને તાપમાન $(T)$ વચ્ચેના સંબંધને દર્શાવે છે. સાચો આલેખ ઓળખો.

જો નાઇટ્રોજન કરતા બમણું આણ્વિય દળ ધરાવતા વાયુનો પ્રસરણ દર $56 \ mL \ s^{-1}$ હોય,તો નાઇટ્રોજનનો પ્રસરણ દર ........... $mL \ s^{-1}$ થશે.

$4$ અને $40$ આણ્વીય દળ ધરાવતા બે વાયુઓના સમાન જથ્થાને મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું દબાણ $1.1 \, atm$ છે. આ મિશ્રણમાં હલકા વાયુનું આંશિક દબાણ ........... $atm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo