નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: તાપમાનમાં વધારો થતાં પ્રવાહીની સ્નિગ્ધતા ઘટે છે.
વિધાન-$II$: સ્નિગ્ધતા ગુણાંકનો એકમ Pascal sec છે.
સાચો જવાબ છે

  • A
    બંને વિધાન-$I$ અને વિધાન-$II$ સાચા છે.
  • B
    બંને વિધાન-$I$ અને વિધાન-$II$ ખોટા છે.
  • C
    વિધાન-$I$ સાચું છે પરંતુ વિધાન-$II$ ખોટું છે.
  • D
    વિધાન-$I$ ખોટું છે પરંતુ વિધાન-$II$ સાચું છે.

Explore More

Similar Questions

આપેલ આકૃતિના આધારે,સાચા વિધાન/વિધાનોની સંખ્યા $........$ છે.
$A.$ પૃષ્ઠતાણ એ જથ્થામાં રહેલા પ્રવાહી અણુ પર લાગતા સમાન આકર્ષણ અને અપાકર્ષણ બળોનું પરિણામ છે.
$B.$ પૃષ્ઠતાણ એ સપાટી પર હાજર અણુઓ પર લાગતા અસમાન બળોને કારણે છે.
$C.$ જથ્થામાં રહેલો અણુ ક્યારેય પ્રવાહીની સપાટી પર આવી શકતો નથી.
$D.$ જો સિસ્ટમ બંધ હોય તો સપાટી પરના અણુઓ બાષ્પ દબાણ માટે જવાબદાર છે.

$STP$ પર $0.48 \, g$ $O_2$ વાયુ એક છિદ્રાળુ પડદામાંથી $1200 \, s$ માં પ્રસરણ પામે છે. સમાન પરિસ્થિતિમાં અને સમાન સમયમાં $CO_2$ વાયુનું કેટલા $mL$ કદ પ્રસરણ પામશે?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$Statement-I$ : જો આંતરઆણ્વિય બળો ઉષ્મીય ઉર્જા કરતા વધુ મજબૂત હોય,તો પદાર્થ વાયુ અવસ્થામાં રહેવાનું પસંદ કરે છે.
$Statement-II$ : તમામ તત્વોમાંથી,ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે ઉપલબ્ધ તત્વોની કુલ સંખ્યા $10$ છે.

$A$ અને $B$ આદર્શ વાયુઓ છે. $A$ અને $B$ ના આણ્વીય દળનો ગુણોત્તર $1: 4$ છે. $A$ અને $B$ ના સમાન વજન ધરાવતા વાયુ મિશ્રણનું દબાણ $P \text{ atm}$ છે. મિશ્રણમાં $B$ નું આંશિક દબાણ ($\text{atm}$ માં) કેટલું હશે?

જો $100 \ s$ માં $1 \ g$ $CH_4$ વાયુ એક સૂક્ષ્મ છિદ્રમાંથી પ્રસરણ પામે,તો સમાન તાપમાન અને દબાણની સ્થિતિમાં $100 \ s$ માં કેટલા ગ્રામ $SO_2$ વાયુ પ્રસરણ પામશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo