એક પદાર્થનું તાપમાન $27\,^{\circ}C$ થી વધારીને $127\,^{\circ}C$ કરવામાં આવે છે. તેના દ્વારા ઉત્સર્જિત થતા વિકિરણમાં કેટલા ગણો વધારો થાય છે?

  • A
    $\frac{256}{81}$
  • B
    $\frac{15}{9}$
  • C
    $\frac{4}{5}$
  • D
    $\frac{12}{27}$

Explore More

Similar Questions

$T$ તાપમાને રહેલા એક કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા ઉષ્માના વ્યયનો દર $Q$ છે. તો $2T$ તાપમાન અને $0.25$ ઉત્સર્જકતા (emissivity) ધરાવતા બીજા પદાર્થ દ્વારા ઉષ્માના વ્યયનો દર કેટલો હશે ($Q$ માં)?

Difficult
View Solution

એક તારો $289.9 \, nm$ તરંગલંબાઈએ મહત્તમ તીવ્રતાવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. તારા દ્વારા ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા કેટલી હશે? (આપેલ છે: સ્ટેફનનો અચળાંક $\sigma = 5.67 \times 10^{-8} \, W/m^2K^4$,વિનનો અચળાંક $b = 2898 \, \mu m \cdot K$)

Difficult
View Solution

$12 \, cm$ ત્રિજ્યા ધરાવતો એક ગોળાકાર સંપૂર્ણ કાળો પદાર્થ $500 \, K$ તાપમાને $450 \, W$ પાવર ઉત્સર્જિત કરે છે. જો તેની ત્રિજ્યા અડધી કરવામાં આવે અને તેનું તાપમાન બમણું કરવામાં આવે,તો ઉત્સર્જિત પાવર ..... $W$ થશે.

Difficult
View Solution

બે ગોળાઓ $P$ અને $Q$ સમાન ઉત્સર્જકતા ધરાવે છે અને તેમની ત્રિજ્યા અનુક્રમે $8 \ cm$ અને $2 \ cm$ છે. તેમને અનુક્રમે $127^{\circ}C$ અને $527^{\circ}C$ તાપમાને રાખવામાં આવ્યા છે. $P$ અને $Q$ દ્વારા ઉત્સર્જિત વિકિરણ ઉર્જાનો ગુણોત્તર શોધો.

જો સૂર્યનું તાપમાન $6000 \, K$ હોય,સૂર્યની ત્રિજ્યા $7.2 \times 10^{5} \, km$ હોય,પૃથ્વીની ત્રિજ્યા $6000 \, km$ હોય અને પૃથ્વી તથા સૂર્ય વચ્ચેનું અંતર $15 \times 10^{7} \, km$ હોય,તો પૃથ્વી પર પ્રકાશની તીવ્રતા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo