એક કૃષ્ણ પદાર્થ (black body) નું તાપમાન તેના મૂળ મૂલ્યથી અડધું થઈ જાય છે. ઉત્સર્જિત થતા વિકિરણોના જથ્થામાં કેટલા ભાગનો ઘટાડો થશે?

  • A
    $1/2$
  • B
    $1/4$
  • C
    $1/8$
  • D
    $1/16$

Explore More

Similar Questions

$127^{\circ} C$ તાપમાન ધરાવતા લંબચોરસ કૃષ્ણ પદાર્થનું પૃષ્ઠફળ $4 \ cm \times 2 \ cm$ છે અને વિકિરણનો દર $E$ છે. જો તેનું તાપમાન $400^{\circ} C$ જેટલું વધારવામાં આવે અને પૃષ્ઠફળ પ્રારંભિક મૂલ્યના અડધા જેટલું કરવામાં આવે,તો વિકિરણનો દર કેટલો થશે?

$T$ તાપમાને અને $d$ અંતરે રહેલા એક નાના ગોળામાંથી નીકળતા વિકિરણ દ્વારા એક કાળી ધાતુની ફોઇલ ગરમ થાય છે. તે માલૂમ પડે છે કે ફોઇલ દ્વારા મેળવેલ પાવર $P$ છે. જો તાપમાન અને અંતર બંને બમણા કરવામાં આવે,તો ફોઇલ દ્વારા મેળવેલ પાવર કેટલો હશે?

Difficult
View Solution

એક કૃષ્ણ પદાર્થ (black body) ના ઉર્જા વર્ણપટમાં મહત્તમ ઉર્જા $\lambda_o$ તરંગલંબાઈ પાસે મળે છે. હવે કૃષ્ણ પદાર્થનું તાપમાન એવી રીતે બદલવામાં આવે છે કે જેથી મહત્તમ ઉર્જા $\frac{3\lambda_o}{4}$ તરંગલંબાઈ પાસે મળે. તો કૃષ્ણ પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવરમાં કેટલા ગણો વધારો થશે?

એક સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ $T_1 \ K$ તાપમાને વિકિરણનું ઉત્સર્જન કરે છે. જો તે આ પાવર કરતા $16$ ગણા પાવરનું ઉત્સર્જન કરે,તો તેનું તાપમાન $T_2 \ K$ કેટલું હોવું જોઈએ ($T_1$ માં)?

સ્ટીફન અચળાંકનું મૂલ્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo