અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર એ કયા તંત્રના ભાગો છે?

  • A
    મગજ
  • B
    કરોડરજ્જુ
  • C
    મધ્યસ્થ ચેતાતંત્ર
  • D
    સ્વયંવર્તી ચેતાતંત્ર

Explore More

Similar Questions

બે ચેતાકોષો વચ્ચેના અવકાશને શું કહે છે?

વનસ્પતિઓ અને પ્રાણીઓના ઉત્તેજના સામેના પ્રતિભાવ વચ્ચેના બે તફાવત લખો.

મગજ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ મગજનો મુખ્ય વિચારવાનો ભાગ પશ્ચમગજ (hindbrain) છે.
$(ii)$ સાંભળવા,સુંઘવા,યાદશક્તિ,દ્રષ્ટિ વગેરેના કેન્દ્રો અગ્રમગજમાં આવેલા છે.
$(iii)$ લાળ ઝરવી,ઉલટી થવી,બ્લડ પ્રેશર જેવી અનૈચ્છિક ક્રિયાઓ પશ્ચમગજમાં આવેલા મેડુલા દ્વારા નિયંત્રિત થાય છે.
$(iv)$ અનુમસ્તિષ્ક (cerebellum) શરીરનું સંતુલન અને સ્થિતિનું નિયંત્રણ કરતું નથી.

પ્રકાશાનુવર્તન (Phototropism) ની વ્યાખ્યા આપો અને એક ઉદાહરણ આપો.

$(a)$ વનસ્પતિ દ્વારા નીચેના કાર્યો કરતી વખતે વપરાતા ફાયટોહોર્મોન (વનસ્પતિ અંતઃસ્ત્રાવ) ઓળખો:
$(i)$ પ્રરોહના અગ્રભાગમાં કોષ વિભાજન.
$(ii)$ પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવતા વૃદ્ધિને અવરોધવી.
$(b)$ 'લજામણી' (touch me not) ના છોડમાં થતી હલનચલન અને પ્રકાશ તરફ પ્રરોહની હલનચલન વચ્ચેના બે તફાવત કોષ્ટક સ્વરૂપે આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo