એક આદર્શ વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા ધારિતા અનુક્રમે $620 \ J \ kg^{-1} \ K^{-1}$ અને $420 \ J \ kg^{-1} \ K^{-1}$ છે. $STP$ પર વાયુની ઘનતા આશરે કેટલી હશે ($kg \ m^{-3}$ માં)?

  • A
    $2.88$
  • B
    $4.86$
  • C
    $3.88$
  • D
    $1.86$

Explore More

Similar Questions

અચળ દબાણે $2.0 \times 10^{-2} \; kg$ નાઈટ્રોજનનું તાપમાન $45 \; ^{\circ}C$ વધારવા માટે કેટલી ઉષ્મા ($J$ માં) આપવી પડે? ($N_{2}$ નું આણ્વીય દળ = $28; R = 8.3 \; J \; mol^{-1} K^{-1}$.)

આપેલ દળ ધરાવતા એક આદર્શ એક-પરમાણ્વિક વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં,વાયુની આંતરિક ઉર્જામાં વધારો કરવા માટે વપરાતી પૂરી પાડવામાં આવેલ ઉષ્મા ઉર્જાનો અંશ કેટલો છે?

અ-રેખીય ત્રિ-પરમાણ્વીય વાયુ માટે $\frac{C_P}{C_V}$ નું મૂલ્ય મેળવો.

Difficult
View Solution

એક વાયુ માટે જો $\gamma = 1.4$ હોય,તો તે વાયુની પરમાણ્વિકતા,${C_p}$ અને ${C_v}$ અનુક્રમે કેટલા થશે?

આકૃતિ બે આદર્શ વાયુઓ $A$ અને $B$ માટે દબાણ અને કદના લઘુગણકીય આલેખને દર્શાવે છે જે સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. આકૃતિ પરથી એવું તારણ કાઢી શકાય છે કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo