પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા સામાન્ય રીતે શેના સાથે વધે છે :-

  • A
    તાપમાનમાં વધારો
  • B
    વાયુના દબાણમાં ઘટાડો
  • C
    તાપમાનમાં ઘટાડો અને વાયુના દબાણમાં વધારો
  • D
    લીધેલ પ્રવાહીનું પ્રમાણ

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને $H_2, CO_2, CH_4$ અને $O_2$ માટે $K_{H}$ ના મૂલ્યો અનુક્રમે $71.18, 1.67, 41.85$ અને $34.86 \ kbar$ છે. આ વાયુઓને તેમની દ્રાવ્યતાના વધતા ક્રમમાં ગોઠવો.

જો $1.67 \ bar$ નું આંશિક દબાણ ધરાવતો $CO_2$ વાયુ $298 \ K$ તાપમાને $1 \ L$ પાણીમાંથી પસાર કરવામાં આવે,તો પાણીમાં ઓગળેલા $CO_2$ નું પ્રમાણ $g \ L^{-1}$ માં આશરે કેટલું હશે? ($298 \ K$ તાપમાને $CO_2$ માટે હેન્રીનો અચળાંક $1.67 \ kbar$ છે.)

હેન્રીના નિયમ મુજબ,પ્રવાહીના આપેલ કદમાં વાયુની દ્રાવ્યતા શેમાં વધારો થવાથી વધે છે?

સોડિયમ ક્લોરાઈડના જલીયકરણ (hydration) વિશે સમજૂતી આપો.

Difficult
View Solution

$298 \ K$ તાપમાને આર્ગોન $(I)$,કાર્બન ડાયોક્સાઇડ $(II)$,ફોર્માલ્ડિહાઇડ $(III)$ અને મિથેન $(IV)$ ના $K_H$ મૂલ્યો ($k\text{bar}$ માં) અનુક્રમે $40.3$,$1.67$,$1.83 \times 10^{-5}$ અને $0.413$ છે. પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતાનો વધતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo