$100 \ g$ દ્રાવકમાં $1.8 \ g$ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.1 \ ^\circ C$ છે. પ્રવાહીનો મોલલ ઉન્નયન અચળાંક .......... $K/m$ છે.

  • A
    $0.01$
  • B
    $0.1$
  • C
    $1$
  • D
    $10$

Explore More

Similar Questions

જો $K_b$ એ પાણીનો મોલલ ઉન્નયન અચળાંક દર્શાવતું હોય,તો $1 \ dm^3$ દીઠ $36 \ g$ ગ્લુકોઝ (મોલર દળ $= 180 \ g \ mol^{-1}$) ધરાવતા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ કેટલું હશે?

$1 \ litre$ પાણીમાં $1 \ mol$ $NaCl$ ઉમેરવાથી પાણીનું ઉત્કલનબિંદુ વધે છે,જ્યારે $1 \ litre$ પાણીમાં $1 \ mol$ મિથાઈલ આલ્કોહોલ ઉમેરવાથી તેનું ઉત્કલનબિંદુ ઘટે છે,તે સમજાવો.

જ્યારે $0.5143 \ g$ એન્થ્રાસીનને $35 \ g$ ક્લોરોફોર્મમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ક્લોરોફોર્મનું ઉત્કલનબિંદુ $0.323 \ K$ જેટલું વધે છે. એન્થ્રાસીનનું આણ્વીય દળ ....... $g/mol$ છે. ($CHCl_3$ માટે ${K_b} = 3.9 \ K \ kg \ mol^{-1}$)

$M$ આણ્વીય દળ ધરાવતા $Y \ g$ અબાષ્પશીલ કાર્બનિક પદાર્થને $250 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે. બેન્ઝીનનો મોલલ ઉન્નયન અચળાંક $K_b$ છે. તેના ઉત્કલન બિંદુમાં થતો વધારો નીચેનામાંથી કયો છે?

જો $0.15 \ g$ દ્રાવ્યને $15 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે અને તે શુદ્ધ દ્રાવક કરતા $0.216 \ ^oC$ જેટલા ઊંચા તાપમાને ઉકળે છે,તો પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે? (આપેલ છે: દ્રાવક માટે મોલલ ઉન્નયન અચળાંક $2.16 \ ^oC \ kg \ mol^{-1}$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo