આકૃતિમાં આદર્શ વાયુનું સમોષ્મી (adiabatic) અને સમતાપી (isothermal) પરિસ્થિતિમાં પ્રતિવર્તી વિસ્તરણ દર્શાવેલ છે. નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(A)$ $T_1 = T_2$
$(B)$ $T_3 > T_1$
$(C)$ $W_{\text{isothermal}} > W_{\text{adiabatic}}$
$(D)$ $\Delta U_{\text{isothermal}} > \Delta U_{\text{adiabatic}}$

  • A
    $(AD)$
  • B
    $(BD)$
  • C
    $(AC)$
  • D
    $(CD)$

Explore More

Similar Questions

બોમ્બ કેલરીમીટરમાં એક મોલ ઝિંક ડસ્ટ અને એક મોલ સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા માટે,$\Delta U$ અને $w$ શું સૂચવે છે?

$2C_8H_{18}(g) + 25O_2(g) \rightarrow 16CO_2(g) + 18H_2O(g)$ દહન પ્રક્રિયા માટે $\Delta H$,$\Delta S$ અને $\Delta G$ ની સંજ્ઞાઓ શું હશે?

જ્યારે $1.0 \ g$ ઘન ઓક્ઝેલિક એસિડ $(H_2C_2O_4)$ ને બોમ્બ કેલરીમીટરમાં બાળવામાં આવે છે જેની ઉષ્મા ક્ષમતા $8.75 \ kJ/K$ છે,ત્યારે તાપમાનમાં $0.312 \ K$ નો વધારો થાય છે. $27 \ ^oC$ તાપમાને ઓક્ઝેલિક એસિડની દહન એન્થાલ્પી કેટલી હશે?

Difficult
View Solution

$NH_4NO_3$ ના $1 \ g$ નમૂનાનું જ્યારે બૉમ્બ કેલેરીમીટરમાં વિઘટન કરવામાં આવે છે,ત્યારે કેલેરીમીટરનું તાપમાન $6.12 \ K$ જેટલું વધે છે. જો પ્રણાલીની ઉષ્મા ક્ષમતા $1.23 \ kJ/K$ હોય,તો $NH_4NO_3$ ની મોલર વિઘટન એન્થાલ્પી ........ $kJ/mol$ હશે.

કયો આલેખ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo