બોમ્બ કેલરીમીટરમાં એક મોલ ઝિંક ડસ્ટ અને એક મોલ સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા માટે,$\Delta U$ અને $w$ શું સૂચવે છે?

  • A
    $\Delta U < 0, w = 0$
  • B
    $\Delta U = 0, w < 0$
  • C
    $\Delta U > 0, w = 0$
  • D
    $\Delta U < 0, w > 0$

Explore More

Similar Questions

$17^o C$ તાપમાને અને અચળ કદે $CO_{(g)} + \frac{1}{2}O_{2_{(g)}} \rightarrow CO_{2_{(g)}}$ પ્રક્રિયા માટે પ્રક્રિયા ઉષ્મા $-67.71 \, K \, cal$ છે. તો $17^o C$ તાપમાને અચળ દબાણે પ્રક્રિયા ઉષ્મા $K \, cal$ માં કેટલી થશે?

બંધ પાત્રમાં અચળ બંધારણ ધરાવતો શુદ્ધ પદાર્થ (ઘન,પ્રવાહી અથવા વાયુ) લેવામાં આવે છે. જો બિન-વિસ્તરણ કાર્યની ગેરહાજરીમાં અચળ તાપમાને દબાણ લાગુ કરવામાં આવે,તો સાચો આલેખ પસંદ કરો.

Difficult
View Solution

આદર્શ વાયુના અપ્રતિવર્તી સમતાપી વિસ્તરણ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ $W = -Q$
$(ii)$ $\Delta U = 0$
$(iii)$ $\Delta H \neq 0$
$(iv)$ $\Delta T = 0$

એક વાયુ $3\, dm^3$ થી $5.8\, dm^3$ સુધી $3\, bar$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ વિસ્તરણ પામે છે. વિસ્તરણ દરમિયાન થયેલ કાર્યનો ઉપયોગ $2\, moles$ પાણીને $290\, K$ થી $T\, K$ તાપમાન સુધી ગરમ કરવા માટે થાય છે. જો પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2\, J\, g^{-1}\, K^{-1}$ હોય,તો $T = ......\, K$. ($.6$ માં)

$5 \text{ mole}$ આદર્શ એકપરમાણ્વીય વાયુ માટે અચળ દબાણની પ્રક્રિયામાં,વાયુનું તાપમાન $300 \ K$ થી વધીને $500 \ K$ થાય છે. આ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું ખોટું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo