એક માધ્યમનો વક્રીભવનાંક $\sqrt{3}$ છે. જો અધ્રુવીભૂત પ્રકાશ તેના પર માધ્યમના પોલરાઈઝિંગ ખૂણે આપાત થાય,તો વક્રીભવન કોણ......$^o$ હશે.

  • A
    $60$
  • B
    $45$
  • C
    $30$
  • D
    $0$

Explore More

Similar Questions

હવામાં ગતિ કરતું એક અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ $1.73$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર બ્રુસ્ટરના ખૂણે આપાત થાય છે. તો

$I_0$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ કાચના બ્લોકની સપાટી પર બ્રુસ્ટરના ખૂણે આપાત થાય છે. આ કિસ્સામાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પ્રકાશનું એક કિરણ ધ્રુવીભવન કોણ (polarising angle) પર આપાત થાય છે જેથી તેનું વિચલન $24^{\circ}$ છે. તો આપાતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

માધ્યમનો વક્રીભવનાંક એ ધ્રુવીભવન કોણના ટેન્જન્ટ (tangent) બરાબર હોય છે. આ નિયમને શું કહેવાય છે?

પ્રકાશનું એક કિરણ $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટની સપાટી પર ધ્રુવીભવન કોણે આપાત થાય છે. કિરણનો વક્રીભવન કોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo