આદર્શ એકપરમાણ્વીય વાયુ દ્વારા સમદાબી પ્રક્રિયામાં થયેલ કાર્ય અને તેને આપેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $0.4$
  • B
    $1.5$
  • C
    $0.6$
  • D
    $0.67$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક મોલ આદર્શ વાયુને આપવામાં આવતી ઉષ્માને આડા અક્ષ (x-axis) પર અને વાયુ દ્વારા કરવામાં આવેલા કાર્યને ઊભા અક્ષ (y-axis) પર દર્શાવવામાં આવ્યું છે. પ્રક્રિયા સમદાબી (isobaric) છે તેમ ધારીને,વાયુ ઓળખો.

એક મોનોએટોમિક વાયુનું કદ $(V)$ તેના તાપમાન $(T)$ સાથે આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. જ્યારે વાયુ અવસ્થા $A$ થી અવસ્થા $B$ માં બદલાય છે,ત્યારે વાયુ દ્વારા થયેલ કાર્ય અને તેના દ્વારા શોષાયેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો હશે?

આદર્શ વાયુનો એક નમૂનો $(\gamma = 1.4)$ અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. જો વાયુને $100 \ J$ ઉષ્મા આપવામાં આવે,તો વાયુ દ્વારા થયેલ કાર્ય ...... $J$ છે.

આપેલ સંબંધ $V = K \left( \frac{P}{T} \right)^{0.33}$ છે,જ્યાં $K$ અચળાંક છે. થર્મોડાયનેમિક પ્રક્રિયાનો પ્રકાર ઓળખો.

સમદાબી પ્રક્રિયામાં આદર્શ વાયુ દ્વારા થતા કાર્યનું સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo