પૃથ્વીની સપાટીથી $2 R_E$ અને $3 R_E$ ઊંચાઈએ સાદા લોલકના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય? ($R_E$ એ પૃથ્વીની ત્રિજ્યા છે).

  • A
    $1: 2$
  • B
    $1: 3$
  • C
    $3: 4$
  • D
    $2: 3$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન $90 \ kgf$ છે. ચંદ્રનું દળ પૃથ્વીના દળના $1/9$ ગણું છે અને તેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યાના $1/2$ ગણી છે. ચંદ્ર પર તે પદાર્થનું વજન .......... $kgf$ થશે.

$R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટીથી કેટલી ઊંડાઈએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટી પરના મૂલ્યના $60 \%$ જેટલું થશે?

એક નવા ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા કરતાં બમણી છે. ગ્રહની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ પૃથ્વીની સપાટી પરના પ્રવેગ જેટલો જ છે. જો $R$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય,તો ગ્રહની ત્રિજ્યા કેટલી હશે?

ચંદ્રનું દળ $7.34 \times 10^{22} \ kg$ છે અને ચંદ્રની ત્રિજ્યા $1.74 \times 10^6 \ m$ છે,તો ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ પ્રવેગનું મૂલ્ય ....... $N/kg$ થશે.

$ 1600 \,km $ ની ઊંડાઈએ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય કેટલું થાય ($\,ms^{-2}$ માં)? (પૃથ્વીની ત્રિજ્યા $ = 6400 \,km $)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo