પ્રોટોન અને $\alpha$-કણના વિશિષ્ટ વીજભારનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $2:1$
  • B
    $1:2$
  • C
    $1:4$
  • D
    $1:1$

Explore More

Similar Questions

પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી?

નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો:
$(i)$ ફેરાડેના વિધુતવિભાજનના પ્રયોગો અને કેથોડ કિરણ વિભારનળીના પ્રયોગો સાબિત કરે છે કે પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં આવેલા છે,જ્યારે ઇલેક્ટ્રોન પરમાણુકેન્દ્રની બહાર આવેલા છે.
$(ii)$ ઈ.સ. $1887$ માં ગોલ્ડસ્ટેઇને પ્રોટોનની શોધ કરી.
$(iii)$ ઈ.સ. $1932$ માં ન્યૂટ્રોનની શોધ ચેડવીક દ્વારા કરવામાં આવી.
$(iv)$ પ્રથમ પરમાણુ નમૂનો થોમસને રજૂ કર્યો.

ઇલેક્ટ્રોનનો વીજભાર/દળ $(e/m_e)$ ગુણોત્તર કોણે અને કેવી રીતે શોધ્યો? સમજાવો.

કેથોડ કિરણ વિસર્જન નળી (cathode ray discharge tube) એટલે શું? તેના ઉપયોગો લખો.

કેથોડ રે ટ્યુબમાં ઇલેક્ટ્રોન $1000 \, m \, s^{-1}$ ના વેગ સાથે ઉત્સર્જિત થાય છે. ઉત્સર્જિત વિકિરણ વિશે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે?
આપેલ છે : $h = 6 \times 10^{-34} \, Js$,$m_{e} = 9 \times 10^{-31} \, kg$.
$(A)$ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $666.67 \, nm$ છે.
$(B)$ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની લાક્ષણિકતા કેથોડ રે ટ્યુબના ઇલેક્ટ્રોડના પદાર્થ પર આધાર રાખે છે.
$(C)$ કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય છે અને એનોડ તરફ ગતિ કરે છે.
$(D)$ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો સ્વભાવ કેથોડ રે ટ્યુબમાં હાજર વાયુના સ્વભાવ પર આધાર રાખે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo