એક નળાકારના પાયાની ત્રિજ્યા $7 \, cm$ છે. તો,તેના પાયાનું ક્ષેત્રફળ $\dots \, cm^2$ થાય.

  • A
    $77$
  • B
    $154$
  • C
    $308$
  • D
    $44$

Explore More

Similar Questions

ગોલકનું ઘનફળ $= \ldots \ldots \ldots$

$6 \, cm$ ત્રિજ્યા અને $8 \, cm$ ઊંચાઈ ધરાવતા શંકુનો પાયો અર્ધગોળાકાર છે. આ ઘન પદાર્થની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધો. $(\pi = 3.14)$

'True' (સાચું) અથવા 'False' (ખોટું) લખો અને તમારા જવાબનું સમર્થન કરો:
એક ગોળાકાર સ્ટીલના દડાને ઓગાળીને આઠ નવા સમાન દડા બનાવવામાં આવે છે. તો,દરેક નવા દડાની ત્રિજ્યા મૂળ દડાની ત્રિજ્યા કરતાં $\frac{1}{8}$ ગણી હોય છે.

$h \text{ cm}$ ઊંચાઈ ધરાવતા શંકુના આડછેદના છેડાઓની ત્રિજ્યાઓ $r_{1} \text{ cm}$ અને $r_{2} \text{ cm}$ છે. શંકુના આડછેદનું ઘનફળ $\text{cm}^{3}$ માં કેટલું થાય?

$4 \, cm$ ત્રિજ્યા ધરાવતા એક શંકુને તેની અક્ષના મધ્યબિંદુમાંથી પસાર થતા અને પાયાને સમાંતર સમતલ દ્વારા બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આ બે ભાગોના ઘનફળની તુલના કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo