$1.8$ વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સની દરેક સપાટીની વક્રતા ત્રિજ્યા $20 \ cm$ છે. હવે આ લેન્સને $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. હવામાં લેન્સના પાવર અને પ્રવાહીમાં તેના પાવરનો ગુણોત્તર $x : 1$ છે. $x$ નું મૂલ્ય $.....$ છે.

  • A
    $3$
  • B
    $4$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બાય-કોન્વેક્સ લેન્સને $1.7$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે છે. તેની કેન્દ્રલંબાઈ

લેન્સના તૂટક ભાગને કાપીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $x$-અક્ષ પર રાખવામાં આવ્યો છે. જો સમાંતર પેરાક્સિયલ કિરણો આ સિસ્ટમ પર પડતા હોય,તો બંને લેન્સમાંથી વક્રીભવન પછી બનતા પ્રતિબિંબના યામ $(30, -1)$ છે. જો $x = 2.5 \, cm$ હોય,તો $y = .......... \, cm$. (ધારો કે લેન્સમાં કોઈ ગોલીય વિચલન નથી)

એક પાતળો સમાન બહિર્ગોળ લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે અને તેની કેન્દ્રલંબાઈ $0.2 \ m$ છે. જો તેને પ્રવાહીમાં ડુબાડતા તે $0.5 \ m$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

પ્રકાશનું એક કિરણપુંજ બિંદુ $P$ પર કેન્દ્રિત થાય છે. હવે આ કેન્દ્રિત કિરણપુંજના માર્ગમાં $P$ થી $12 \, cm$ દૂર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $16 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ હોય,તો કિરણપુંજ કયા બિંદુએ કેન્દ્રિત થશે ($, cm$ માં)?

$10 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $20 \ cm$ અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. લેન્સની બીજી બાજુએ કેટલા $cm$ અંતરે પ્રતિબિંબ રચાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo