કેશિકા નળીમાં પ્રવાહીનું સ્તર કઈ રાશિ પર આધાર રાખતું નથી?

  • A
    પ્રવાહીની ઘનતા
  • B
    વાતાવરણીય દબાણ
  • C
    કેશિકાની ત્રિજ્યા
  • D
    સંપર્કકોણ

Explore More

Similar Questions

પારો સોડા લાઈમ કાચ સાથે $140^{\circ}$ નો સંપર્કકોણ ધરાવે છે. આ કાચની $1.00 \; mm$ ત્રિજ્યા ધરાવતી એક સાંકડી નળીને પારો ભરેલા પાત્રમાં ડુબાડવામાં આવે છે. બહારની પ્રવાહી સપાટીની સાપેક્ષમાં નળીમાં પારો કેટલો નીચે ઉતરશે ( $mm$ માં)? પ્રયોગના તાપમાને પારાનું પૃષ્ઠતાણ $0.465 \; N m^{-1}$ છે. પારાની ઘનતા $= 13.6 \times 10^{3} \; kg m^{-3}$ છે.

પાણીથી ભરેલા પાત્રમાં કેશનળી મૂકતા,નળીમાં પાણીનું સ્તર $4 \,cm$ ની ઊંચાઈ સુધી વધે છે. જો તેના બદલે અડધા વ્યાસની નળીનો ઉપયોગ કરવામાં આવે,તો પાણી લગભગ ............. $cm$ ની ઊંચાઈ સુધી વધશે.

કેશિકા ક્રિયા (Capillary action) એટલે શું? પ્રવાહીમાં શિરોલંબ ડૂબાડેલી કેશનળીમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઈ માટેનું સૂત્ર તારવો.

Difficult
View Solution

જો $r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીમાં ઉપર ચઢતા પાણીનું દળ $M$ હોય,તો $2r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું હશે?

એક જ દ્રવ્યમાંથી બનેલી પરંતુ અલગ-અલગ ત્રિજ્યા ધરાવતી બે કેશનળીઓને પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. એક કેશનળીમાં પ્રવાહીનું સ્તર $2.2 \ cm$ અને બીજીમાં $6.6 \ cm$ જેટલું ઊંચે ચઢે છે. તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo