જ્યારે $NaBr$ ના જલીય દ્રાવણનું નિષ્ક્રિય ઇલેક્ટ્રોડ ધરાવતા કોષમાં વિદ્યુતવિભાજન કરવામાં આવે ત્યારે મળતી નીપજો કઈ છે?

  • A
    $Na$ અને $Br_2$
  • B
    $Na$ અને $O_2$
  • C
    $H_2, Br_2$ અને $NaOH$
  • D
    $H_2$ અને $O_2$

Explore More

Similar Questions

વિદ્યુતવિભાજન (Electrolysis) એટલે શું? વિદ્યુતવિભાજનની મદદથી શું ઉત્પન્ન કરી શકાય છે?

બ્રાઈન દ્રાવણમાંથી ક્લોરિનનું નિષ્કર્ષણ શેના પર આધારિત છે?

$1 \ A$ ના પ્રવાહ દ્વારા $60 \ s$ માં વિદ્યુતવિભાજન દરમિયાન કેથોડ પર પહોંચાડવામાં આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? (ઇલેક્ટ્રોન પરનો વીજભાર $= 1.60 \times 10^{-19} \ C$)

નીચેનામાંથી કયું તત્વ તેના સંયોજનના જલીય દ્રાવણના વિદ્યુતવિભાજન દ્વારા ઔદ્યોગિક રીતે મેળવવામાં આવે છે?

પાણીના વિદ્યુતવિભાજન દરમિયાન ઉદ્ભવતા $O_2$ વાયુનું કદ $2.24 \ dm^3$ છે. સમાન પરિસ્થિતિ હેઠળ $H_2$ વાયુનું કદ કેટલા $dm^3$ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo