પ્રતીકારકતા અવરોધક ઘટક ઉત્પન્ન કરનાર સજીવ જે અંગપ્રત્યારોપણ કરેલ દર્દી માટે ઉપયોગી
સ્ટ્રેપ્ટોકોકસ
મોનાસ્કસ પુરપુરિસ
લેકટોબેસીલસ
ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ
આપેલ આકૃતિમાં શું દર્શાવેલું છે ?
સાયક્લોસ્પોરીન $-A$ કયા સૂક્ષ્મજીવમાંથી મેળવાય છે ?
પેનિસિલિન એન્ટિબાયોટીક .......... માંથી મેળવવામાં આવે છે.
આથવણની ક્રિયામાં મહત્ત્વનો ભાગ કોણ ભજવે છે ?
આથવણયુક્ત પીણાંમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?