ભાજનાવસ્થા $(Anaphase)$ દરમિયાન રંગસૂત્રમાં રંગસૂત્રિકાઓની સંખ્યા કેટલી હોય છે?

  • A
    સમભાજનમાં $2$ અને અર્ધીકરણમાં $1$
  • B
    સમભાજનમાં $1$ અને અર્ધીકરણમાં $2$
  • C
    સમભાજન અને અર્ધીકરણ બંનેમાં $2$
  • D
    સમભાજનમાં $2$ અને અર્ધીકરણમાં $4$

Explore More

Similar Questions

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ $I$કોલમ $II$
$(a)$ $G_1$ અવસ્થા$(p)$ નવા $DNA$ નું સંશ્લેષણ થાય છે
$(b)$ $G_2$ અવસ્થા$(q)$ $DNA$ નું સંશ્લેષણ થતું નથી
$(c)$ $S$ અવસ્થા$(r)$ $DNA$ નું સંશ્લેષણ અટકી જાય છે
$(d)$ પૂર્વાવસ્થા$(s)$ ત્રાકતંતુઓનું નિર્માણ થાય છે

નીચેનામાંથી કયું કોષચક્રની અવસ્થા તેના કાર્ય સાથે યોગ્ય રીતે સુસંગત નથી?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

કેરિયોકાઈનેસીસ $= P$
સાયટોકાઈનેસીસ $= Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P$ અને $Q$ અનુક્રમે શું છે?

સામાન્ય રીતે મનુષ્યના દૈહિક કોષમાં . . . . . . સંખ્યામાં રંગસૂત્રો હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo