કાર્બન પરમાણુઓની સંખ્યા પાંચ શેમાં હોય છે?

  • A
    ઝાયલ્યુલોઝ
  • B
    રાઈબોઝ
  • C
    રાઈબ્યુલોઝ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

વિધાન $P$ : કાર્બોદિતનું સામાન્ય સૂત્ર $C_n(H_2O)_n$ અથવા $C_n(H_2O)_m$ છે.
વિધાન $Q$ : મૉનોસેકેરાઇડની રચનામાં $n$ અને $m$ નું મૂલ્ય સમાન હોય છે.

નીચેના પ્રક્રિયકોને ધ્યાનમાં લો:
$I$. $Br_2$ પાણી
$II$. ટોલેન્સ પ્રક્રિયક
$III$. ફેહલિંગનું દ્રાવણ
આમાંથી કોનો ઉપયોગ એલ્ડોઝ અને કીટોઝ વચ્ચે તફાવત કરવા માટે થઈ શકે છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ - લેક્ટોઝનું જળવિભાજન થતા તે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતરિત થાય છે.
વિધાન $II$ - ગેલેક્ટોઝ પણ શ્વસનમાં ગ્લુકોઝ જેવી જ ભૂમિકા ભજવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:

ગ્લાયકોસિડીક બંધ $...........$ માં જોવા મળતો નથી.

ગ્લુકોઝના જલવિભાજન દ્વારા નીચેનામાંથી કયો એકમ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo