વિધાન $P$ : કાર્બોદિતનું સામાન્ય સૂત્ર $C_n(H_2O)_n$ અથવા $C_n(H_2O)_m$ છે.
વિધાન $Q$ : મૉનોસેકેરાઇડની રચનામાં $n$ અને $m$ નું મૂલ્ય સમાન હોય છે.

  • A
    વિધાન $P$ અને $Q$ બંને સાચાં છે તથા વિધાન $Q$ એ વિધાન $P$ ની યોગ્ય સમજૂતી છે.
  • B
    વિધાન $P$ અને $Q$ બંને સાચાં છે,પરંતુ વિધાન $Q$ એ વિધાન $P$ ની યોગ્ય સમજૂતી નથી.
  • C
    વિધાન $P$ અને $Q$ બંને ખોટાં છે.
  • D
    વિધાન $P$ સાચું છે અને વિધાન $Q$ ખોટું છે.

Explore More

Similar Questions

બે મોનોસેકેરાઈડ્સ . . . . . . બંધ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે.

આપેલ બંધારણીય સૂત્રમાં કઈ હેકસોઝ શર્કરાઓ સંકળાયેલ છે?

ડાયહાઇડ્રોક્સિ એસિટોનમાં કાર્બન પરમાણુઓની સંખ્યા જણાવો.

આપેલ રાસાયણિક બંધારણ ઓળખો.

પ્રાણીઓમાં ખોરાક $..............$ સ્વરૂપે સંગ્રહિત થાય છે,અને વનસ્પતિઓમાં ખોરાક $..............$ સ્વરૂપે સંગ્રહિત થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo