$L-C$ સર્કિટની કુદરતી આવૃત્તિ $125 \ kHz$ છે. જ્યારે કેપેસિટરને સંપૂર્ણપણે ડાયલેક્ટ્રિક પદાર્થથી ભરવામાં આવે છે,ત્યારે કુદરતી આવૃત્તિ $25 \ kHz$ જેટલી ઘટે છે. પદાર્થનો ડાયલેક્ટ્રિક અચળાંક આશરે કેટલો હશે?

  • A
    $3.33$
  • B
    $2.12$
  • C
    $1.56$
  • D
    $1.91$

Explore More

Similar Questions

જો $C$ અને $L$ અનુક્રમે કેપેસીટન્સ અને ઇન્ડક્ટન્સ દર્શાવતા હોય,તો $LC$ ના પરિમાણો શું થાય?

આપેલ $L-C$ સર્કિટમાં,ઇન્ડક્ટન્સ $80 \mu H$ અને કેપેસિટન્સ $20 \mu F$ છે. કેપેસિટર પરનો મહત્તમ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $80 \ V$ છે. મહત્તમ પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

$LC$ સર્કિટ એટલે શું? $LC$ દોલનો એટલે શું?

$LC$ સર્કિટના મુક્ત દોલનોમાં,કેપેસિટર અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનો સરવાળો સમય સાથે અચળ રહે છે તેમ દર્શાવો.

$L-C$ સર્કિટની પ્રાકૃતિક આવૃત્તિ $1,25,000 \text{ cycle/s}$ છે. ત્યારબાદ કેપેસિટર $C$ ને $K$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઇલેક્ટ્રિક માધ્યમવાળા બીજા કેપેસિટર દ્વારા બદલવામાં આવે છે. આ કિસ્સામાં,આવૃત્તિમાં $25 \text{ kHz}$ નો ઘટાડો થાય છે. $K$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo