$M$ દળ અને $r$ વ્યાસ ધરાવતી વર્તુળાકાર રીંગની તેના સમતલમાં રહેલી સ્પર્શક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $\frac{1}{2} Mr^2$
  • B
    $\frac{3}{8} Mr^2$
  • C
    $\frac{3}{2} Mr^2$
  • D
    $2 Mr^2$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યાની એક સમાન તકતી $x-y$ સમતલમાં તેના કેન્દ્ર ઉગમબિંદુ પર રહેલી છે. $z$-અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા,$y = x + c$ રેખાને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા જેટલી છે. $c$ નું મૂલ્ય કેટલું છે?

Difficult
View Solution

એક તકતીની તેના સમતલને સમાંતર અને સ્પર્શક એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તો તકતીની તેના સમતલને લંબ અને સ્પર્શક એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$M$ દળ અને $l$ લંબાઈ ધરાવતા ચાર સમાન પાતળા સળિયાઓ એક ચોરસ ફ્રેમ બનાવે છે. આ ફ્રેમની ચોરસના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

દ્રવ્યમાન $M$ અને ત્રિજ્યા $r$ ધરાવતી એક સમાન રીંગની તેના સમતલમાં રહેલી સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

આપેલ સમાન ચોરસ લેમિના $ABCD$ માટે,જેનું કેન્દ્ર $O$ છે,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo