અંતર્ગોળ અરીસા માટે વસ્તુ અને તેના વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોય છે?

  • A
    $f$
  • B
    $2f$
  • C
    $4f$
  • D
    $Zero$

Explore More

Similar Questions

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાના ધ્રુવથી $u$ અંતરે તેની મુખ્ય અક્ષ પર $b$ લંબાઈનો એક નાનો રેખીય પદાર્થ મૂકવામાં આવ્યો છે. પ્રતિબિંબની આશરે લંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

જો ગોલીય અરીસા માટે આભાસી વસ્તુની રેખીય મોટવણી $-2$ હોય,તો:

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાને (હવામાં) પાણીમાં $(\mu = 4/3)$ ડુબાડવામાં આવે છે. પાણીમાં અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

જેમ અંતર્ગોળ અરીસા દ્વારા પરાવર્તિત વસ્તુનું સ્થાન $(u)$ બદલાય છે,તેમ પ્રતિબિંબનું સ્થાન $(v)$ પણ બદલાય છે. જો $u$ ને $0$ થી $+\infty$ સુધી બદલવામાં આવે,તો $v$ વિરુદ્ધ $u$ નો આલેખ કેવો હશે?

$\text{f}$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો વસ્તુના કદ કરતા '$n$' ગણું મોટું પ્રતિબિંબ આપે છે. જો પ્રતિબિંબ વાસ્તવિક હોય, તો અરીસાથી વસ્તુનું અંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo