એક કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણના મધ્યક તથા વિચરણ અનુક્રમે $10$ અને $4$ છે. ત્યાર બાદ, એક વિદ્યાર્થીના ગુણ $8$ થી વધારીને $12$ કરવામાં આવે છે. જો ગુણનો નવો મધ્યક $10.2$ હોય, તો તેમનું નવું વિચરણ $...............$ થશે.

  • [JEE MAIN 2023]
  • A

    $4.04$

  • B

    $4.08$

  • C

    $3.96$

  • D

    $3.92$

Similar Questions

જો શ્રેણીમાં  $2 n$ અવલોકન આપેલ છે જે પૈકી અડધા અવલોકનો $a$ અને બાકીના અવલોકનો $-a$ છે. અને જો અવલોકનોમાં અચળ $b$ ઉમેરવવામાં આવે તો માહિતીનો નવો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $5$ અને $20 $ થાય છે તો $a^{2}+b^{2}$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]

જો $x_i $ નું પ્રમાણિત વિચલન $10$  હોય તો ($50 + 5x_i$)નું વિચરણ કેટલું હશે ?

આપેલ પ્રત્યેક માહિતી માટે મધ્યક અને વિચરણ શોધો :

પ્રથમ $n-$ પ્રાકૃતિક સંખ્યાઓ 

આવૃતી વિતરણ

$\mathrm{x}$ $\mathrm{x}_{1}=2$ $\mathrm{x}_{2}=6$ $\mathrm{x}_{3}=8$ $\mathrm{x}_{4}=9$
$\mathrm{f}$ $4$ $4$ $\alpha$ $\beta$

માં જો મધ્યક અને વિચરણ અનુક્રમે $6$ અને $6.8$ છે. જો $x_{3}$ એ $8$ માંથી $7$ કરવામાં આવે છે તો નવી માહિતીનો મધ્યક મેળવો.

  • [JEE MAIN 2021]

જો આઠ સંખ્યાઓ  $3,7,9,12,13,20, x$ અને $y$ નું  મધ્યક અને વિચરણ  અનુક્રમે  $10$ અને $25$ હોય તો  $\mathrm{x} \cdot \mathrm{y}$ મેળવો.

  • [JEE MAIN 2020]